ખેડબ્રહ્મામાં હરણાવ નદી ના પટ ઉપર એક નવજાત શિશુ નું ભ્રૂણ મળી આવ્યું…

ખેડબ્રહ્મા,

ખેડબ્રહ્મા ના હરણાવ નદીના પટમાં ભ્રૂણ દેખાતા ત્યાનાં રહેવાસી મહેશ ભાઈ નામક વ્યક્તિએ જીવદયા પ્રેમી ભૂપેન્દ્ર સિંહ મોગાવત ને ફોન કરી જાણ કરી, જીવદયા પ્રેમી ત્યાં જઈ ને તપાસ કરતા નવજાત શિશુ નું ભ્રૂણ હોવા નું જાણવા મળતા તાત્કાલીક તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરી . છેલ્લા દસ વર્ષથી ભૂપેન્દ્ર સિંહ મોગવત અને તેમની ટીમ દ્વારા ખેડબ્રહ્મામાં સાથ આપી રહ્યા છે.

રિપોર્ટર : ઋત્વિક પટે,  ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment